થાપણના દરો
તા.૦૧-૦૪-૨૦૨૪ ના રોજથી અમલમાં
ક્રમ | સમય | વ્યાજનો દર | નોંધ |
૧ | ૧૫ દિવસથી ૬૦ દિવસ | ૫.૦૦% |
(૧) સીનીયર સીટીઝન ને ૦.૫૦% વ્યાજ વધારે આપવા પાત્ર થશે. (૨) સ્ટાફ માટે ૦.૨૦% વ્યાજ વધારે આપવા પાત્ર થશે. (૩) Rs.૫૦.૦૦ લાખથી વધારે રકમની ડીપોઝીટ મુકવામાં આવે તો ૦.૫૦% વધારે વ્યાજ આપવાનું રહેશે. (૪) ઉપરોક્ત મુદ્દા નંબર ૧, ૨ અને ૩ પૈકી કોઇ પણ એકનો લાભ મળશે. (૫) મુદત પહેલા FDR પ્રિમેચ્યોર્ડ કરવા માટે આવે તો જેટલા સમય માટે FDR રહેલ હોય તેટલા સમયના નક્કી કરેલ વ્યાજના દર કરતા ૧% ઓછુ વ્યાજ આપવાનું રહેશે.
|
૨ | ૬૧ દિવસથી ૯૦ દિવસ | ૬.૦૦% | |
૩ | ૯૧ દિવસ થી ૩૬૫ દિવસ | ૭.૦૦% | |
૪ | ૩૬૬ દિવસ થી ૪૪૪ દિવસ | ૭.૨૫% | |
૫ | ૪૪૫ દિવસ થી વધુ | ૬.૫૦% |
નોંધ :
(૧) બેંક દ્વારા અગાઉ સ્પેશીયલ સ્કીમ હેઠળ સ્વીકારેલ ડીપોઝીટ રીન્યુ થતી વખતે સદર તમામ સ્પેશીયલ સ્કીમ હેઠળની ડીપોઝીટ સ્પેશીયલ રેટથી રીન્યુ ન કરતા બેંકના જે-તે સમયના પ્રવર્તમાન ડીપોઝીટના રેટ થી સાદા વ્યાજથી રીન્યુ કરવાની રહેશે.
(૨) સદર સ્કીમ હેઠળ ડીપોઝીટરો તરફથી માંગણી કરવામાં આવે તો જ ત્રિમાસિક વ્યાજ આપવાનું રહેશે.